Mandir : 95373 86835, Atithi Bhavan : 96244 14666

umiyamatajigathila@gmail.com

Mandir : 95373 86835, Atithi Bhavan : 96244 14666

umiyamatajigathila@gmail.com

Slider Slider

About Umiya Mataji

સોરઠની પવિત્ર ધરતી પર આ હતું માં ઉમિયાનું પ્રાગટય, તુરત જ ત્યાં ઓટલો બનાવી માતાજીનું સ્થાપન થયું. આ વાત ચોમેર વાયુવેગે ફરી વળી. ચોતરફથી હજારો ભાવીકો માતાજીના દર્શનાર્થે ઉમટી પડયા,શ્રી નાનજીબાપાના પિતાશ્રી જીવાબાપાએ પોતાની ર૦ વિધા જમીનમાંથી મંદિર ને જોઈએ તેટલી જમીન વિના મૂલ્યે આપવાની તૈયારી દર્શાવી. પરંતુ ભગતબાપાની આર્થીક સ્થિતિ ધ્યાન માં લઈ આગેવાનોએ પ વિધા જમીન રૂા.૧પ હજારમાં નકકી કરી. ગામના આગેવાન શ્રી મહિદાસ બાપાના પ્રમુખપદે ટ્રસ્ટની સ્થાપના થઈ. કેશોદના ડાહ્યાભાઈ ભીમાણી ટ્રસ્ટના મંત્રી બન્યા અને નાનું એવું મંદિર બનાવી તેમાં માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી.કેટલાંક વૃક્ષોવાવીને મંદિર પરિસરને રળિયામણું બનાવવામાં આવ્યું. સોરઠ પ્રદેશના ઉમાવંશી પરિવારોએ માં ઉમાના પ્રાગટયને હરખ ભેર વધાવ્યું.

Aarti Time

Morning:- Before Sunrise

Evening:- After Sunset

Prasad is Free for All

Afternoon:- 12:15 PM to 01:30 PM

Tea & snacks are Free

Morning:- 07:00 AM to 12:00 AM

Evening:- 2:30 PM to 6:30 PM

Uma Atithi Bhavan – 2

મંદિરની સુવિધાઓ

મંદિરની ઉપલબ્ધિઓ

૧. શ્રી પોપટભાઈ એન. કણસાગરા અતિથી ભવન

૨. શ્રી ઓ.આર.પટેલ મલ્ટીપર્પઝ હોલ

૩. આદર્શ લગ્ન હોલ

૪. શ્રીમતિ લાભુબેન ડાયાભાઇ ઉકાણી રંગમંચ

પ. જીવનભાઈ ગોવાણી તથા કરમણભાઈ ગોવાણી….

વિવિધ પ્રવૃત્તિઓ

૧. આદર્શ લગ્ન અભિયાન

૨. ભોજન પ્રસાદ

૩. ગાયત્રી યજ્ઞ

૪. પૂનમ દર્શન યાત્રા

૫. પદયાત્રા….

કાયમી દાન યોજનાઓ

૧. આજીવન સેવા દાતાશ્રી રૂ.૫૦,૦૦૦/-

૨. આદર્શ લગ્ન દાતાશ્રી રૂ.૫૦૦૦/-

૩. આજીવન તિથી ભોજન દાતાશ્રી રૂ.૫૦૦૦/-

૪. આજીવન સ્મૃતિથાળ દાતાશ્રી રૂ.૧૦૦૦/-

૫. આજીવન મંગળા આરતી રૂ.૧૦૦૦/-